Revision 316713 of "ચર્ચા:વળાદર" on guwiki

{{delete|કારણ=IP has given out personal details of some individual and the whole content is irrelevant to the article.|subpage=ચર્ચા:વળાદર (તા. થરાદ)|year=2013|month=મે|day=4}}
'''સુરેશ કુમાર મેરુજી ભેસણિયા વળાદર     9825424772    9978200351''' થરાદ થી સાચોર હાઇવે પીલુડાથી 4 કી,મી,દુર આવેલુછે વળાદર ગામમા જુનુ ોલિશ સટેશન આવેલુ છે આ ગામ મા શંકર ભગવાન નુ  મંદીર આવેલુ છે આ ગામ સુંદર અને રળીયામણુ છે
:હું એવું ધારું છું કે તમારું નામ સુરેશ ભાઈ છે અને મારે તમને એટલું જ જણાવવાનુ છે કે તમારા ગામમાં શંકર ભગવાનનું મંદિર છે એ વાક્ય હું પાછું ઉમેરી દઈશ પરંતુ તમારું નામ કે ફોન નંબર ખાનગી જાણકારી કહેવાય અને તે અહિં ન ઉમેરાય. તેનો દુરુપયોગ થઈ શકે. આ જ્ઞાનકોષ છે આના પર આ પ્રકારની માહિતી મૂકી પણ ન શકાય.--[[સભ્ય:Vyom25|Vyom25]] ([[સભ્યની ચર્ચા:Vyom25|talk]]) ૧૩:૧૫, ૮ મે ૨૦૧૩ (IST)